
બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ ખળભળાટ મચ્યો, ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું
ઈન્ડિગો એરલાઈન્સની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો છે. આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં

માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો : મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે ઠપકો આપતા સગીરાએ જીવન ટુકાવ્યું
સ્માર્ટફોનને કારણે સામાન્ય જીવન સરળ બની રહ્યું છે, સાથે સાથે વધુને વધુ નવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ખાસ કરીને સ્માર્ટફોન વધુ પડતા ઉપયોગને કારણે

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી છે. તેમને અચાનક તકલીફ ઊભી થતા તપાસ માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમણે

Navratri2024 : આજે નવરાત્રીના નવમાં નોરતે અષ્ટમી-નવમી એકસાથે,અહેવાલ વિગતવાર જાણો
માતા દુર્ગાની આરાધના કરવાનો તહેવાર એટલે કે નવરાત્રીનો ઉત્સવ દેશભરમાં માઈ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે આ નવ દિવસ

Navratri2024 : નવરાત્રીના આઠમા દિવસને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે પણ મનાવવામાં આવે છે…
નવરાત્રી માઁ દુર્ગા અને તેના નવ સ્વરૂપોને સમર્પિત છે, જેમને નવદુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલતા આ તહેવાર દરમિયાન માતાના ભક્તો

આજે નવરાત્રીનો 7મો દિવસ : નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની કરવામાં આવે છે પૂજા, શું છે દેવીની પૂજાનું મહત્વ ?
આજે નવરાત્રીનો 7મો દિવસ છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી

Navratri2024 : નવરાત્રિના પાંચમા દિવસનું મહત્વ, કેમ સ્કંદમાતાની કરાય છે આરાધના? વિગતે જાણો
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદમાતા પરમ સુખદાયી છે. માં પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. સ્કંદમાતાની ચાર ભૂજાઓ

નંદુરબાર શહેરમાંથી દેશી પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે ત્રણ યુવકો ઝડપાયા
મહારાષ્ટ્રમાં આવેલા નંદુરબાર શહેર વિસ્તારમાં આવેલી જગતાપવાડી પાસેનાં ડુબકેશ્વર મંદિરનાં સામેના રસ્તા પર લુંટ કરવાના ઈરાદે ભેગા થયેલા ત્રણ શખ્સોને ચાર કાઈમ બ્રાંચ પોલીસે ઝડપી

Navratri 2024 : નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની કરવામાં આવે છે પૂજા : બ્રહ્મ એટલે તપસ્યા અને ચારીણી એટલે આચરણ
નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીની પૂજાથી વ્યક્તિને તપ – ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના બીજા નોરતે માતા

Navratri 2024 : પહેલા દિવસે માતા શૈલપુત્રીની કરવામાં આવે છે પૂજા, માતા શૈલપુત્રીને કયો ભોગ લગાવશો? અહેવાલ વાંચો
નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક પૂજા સાથે કળશની સ્થાપના કરવામાં આવે છે.પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.




Users Today : 1
Users Last 30 days : 269
Total Users : 14346