Explore

Search

June 10, 2026 10:57 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
national

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ, કર્મચારીઓ માટે ગાઈડ લાઈન જાહેર

ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીને કારણે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. ત્યાર બાદ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે ગાઈડ

ગુજરાત સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં સંગ્રહખોરીને ડામવા માટે આદેશ કર્યો

ગુજરાત સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં સંગ્રહખોરીને ડામવા માટે આદેશ કર્યો છે. વર્તમાન સ્થિતિમાં સંગ્રહખોરી કરનારા લોકો સામે પગલા લેવા આદેશ કરવામાં

Gujarat : 71 ગામો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી, બોર્ડર નજીક આવેલા 8 ગામો હાઈ એલર્ટ

પાકિસ્તાનની બોર્ડરથી નજીકમાં આવેલ જિલ્લાઓમાં પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે ત્યારે પાટણ જિલ્લાના સરહદી તાલુકાના તમામ ગામડાઓને વર્તમાન પરિસ્થિતિને લઈને વહીવટી અધિકારી તેમજ પોલીસ વિભાગ

ગુજરાત પોલીસે પાર પાડ્યું ઓપરેશન : 300 બાંગ્લાદેશીને ઘર ભેગા કરવામાં આવ્યા

ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને ઝડપવા થોડા દિવસ ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદના ચંડોળા તળાવ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કરવામાં આવેલા સર્ચ ઓપરેશન

ક્યારે અટકશે વિદેશ જવાની ઘેલછા? ગુજરાતી ભાઈ-બહેનના સેન ડિએગોના દરિયામાં ડૂબી જવાથી મોત

ગુજરાતીની વિદેશ જવાની ઘેલછા જગજાહેર છે. આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસતાં ભારતીયોને હાંકી કાઢ્યા હતા તેમ છતાં હજુ લોકો ગેરકાયદે ઘૂસણખોરી કરી રહ્યા

ગુજરાત હાઈકોર્ટે સુરતના અરજદારને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો,વિગતે જાણો

ગુજરાત હાઈકોર્ટે સુરતના અરજદારને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અરજદારે ગેરકાયદેસર બાંધકામ સામે જાહેર હિતની અરજી કરી હતી પરંતુ પોલીસે તેને બીજા એક કેસમાં

કચ્છનો દરિયાઈ માર્ગ સીલ,કચ્છના દરિયામાં માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ

ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા પર વધી રહેલા તણાવ કચ્છની ખાવડા નજીક સીમા આસપાસના વિસ્તાર પર પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવાની નિષ્ફળ કોશિશ બાદ, તકેદારીના

Operation sindoor : આતંકી મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના મોત

ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 100

Operation Sindoor: ભારતે 25 મિનિટમાં 21 ટાર્ગેટ પર હુમલો કર્યો

ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 100

Operation Sindoor: ઓપરેશન સિંદૂરને આ રીતે આપવામાં આવ્યો અંજામ, ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી

ભારતીય સેના ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન દુનિયાભરમાં આતંકનો અડ્ડો છે. આતંકવાદને લઇને પાકિસ્તાનનો

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 4 5
Users Today : 2
Users Last 30 days : 271
Total Users : 14345