
બાજીપુરા ગામની સીમમાં અકસ્માત : બાઈક સવાર બંને ઈજાગ્રસ્ત
વાલોડનાં બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપર બાજીપુરાથી બોરખડી ગામ તરફ જતા રસ્તાનાં ઓવર બ્રીજ ઉપર બાઈક ચાલકે પુરઝડપે પોતાની બાઈક હંકારી ટેમ્પો પાછળ અથડાવી

વાલોડ પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ
વાલોડનાં બુહારી બોરડી ફળિયામાં રહેતા ભાવનાબેન ભગુભાઈ હળપતિ નાંઓ ગત તારીખ ૨૦/૦૭/૨૦૨૪નાં રોજ બપોરના સમયે ઘરેથી નીકળી અંધાત્રી તરફ રોડની બાજુમાં બ્રીજ પહેલા તરફ બુહારી

બાજીપુરા ગામનાં પૂર્વ હળપતિવાસમાંથી જુગારી પકડાયા
વાલોડનાં બાજીપુરા ગામનાં પૂર્વ હળપતિવાસ ફળિયામાં બોરડીનાં ઝાડ નીચે એક ઈસમ આવતા જતા લોકો પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર પૈસાવતી હારજીતનો જુગાર રમાડતા

આજે વ્યારામાં શ્રીરામજીની શોભાયાત્રા અને રાવણ દહન
વ્યારામાં આજરોજ વિજયા દશમી પર્વ નિમિત્તે શ્રી રામજીની શોભાયાત્રા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા ઉત્તર ભારતીય સમાજ સંઘ દ્વારા આજે

Navratri2024 : આજે નવરાત્રીના નવમાં નોરતે અષ્ટમી-નવમી એકસાથે,અહેવાલ વિગતવાર જાણો
માતા દુર્ગાની આરાધના કરવાનો તહેવાર એટલે કે નવરાત્રીનો ઉત્સવ દેશભરમાં માઈ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે આ નવ દિવસ

Navratri2024 : નવરાત્રીના આઠમા દિવસને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે પણ મનાવવામાં આવે છે…
નવરાત્રી માઁ દુર્ગા અને તેના નવ સ્વરૂપોને સમર્પિત છે, જેમને નવદુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલતા આ તહેવાર દરમિયાન માતાના ભક્તો

આજે નવરાત્રીનો 7મો દિવસ : નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની કરવામાં આવે છે પૂજા, શું છે દેવીની પૂજાનું મહત્વ ?
આજે નવરાત્રીનો 7મો દિવસ છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી

Navratri2024 : નવરાત્રિના પાંચમા દિવસનું મહત્વ, કેમ સ્કંદમાતાની કરાય છે આરાધના? વિગતે જાણો
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદમાતા પરમ સુખદાયી છે. માં પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. સ્કંદમાતાની ચાર ભૂજાઓ

Navratri 2024 : નવરાત્રીના ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની કરવામાં આવે છે પૂજા : મા કુષ્માંડાની પૂજાથી શું મળશે ફળ?
આજે શારદીય નોરતાના ચોથા દિવસ છે અને ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાના મંદ સ્મિતથી જ આ

Navratri 2024 : નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું કરવામાં આવે છે પૂજન : આ દિવસે ધાર્મિક વિધિ મુજબ પૂજા કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે માતાનું આ સ્વરૂપ ખૂબ જ સૌમ્ય અને શાંત છે,




Users Today : 0
Users Last 30 days : 110
Total Users : 14401