વ્યારા રેલ્વે કોલોનીના મકાનમાં રહેતી યુવતીએ કોઇક કારણોસર પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. વ્યારા સીંગી ફળીયામાં રેલવે કોલોની મકાન નં.૬૭-ડી માં રહેતા ખુશ્બુબેન કિરણભાઈ પટેલ (ઉં.વ.૨૨) એ તા.૨૯-૧૧-૨૫ ના રોજ કોઈક કારણસર વ્યારા રેલવે તેમતના મકાનમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ મથકે એ.એસ.આઈ. રમીલાબેન પરષોત્તમભાઈએ ફરિયાદ નોંધાવી હતી.
Latest News Tapi : વ્યારા રેલ્વે કોલોનીના મકાનમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું




Users Today : 6
Users Last 30 days : 1161
Total Users : 13085