Explore

Search

December 27, 2025 11:36 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
Today in focus

Latest news tapi : ગણેશ વિસર્જન મહોત્સવનેને ધ્યાને લઇ સોનગઢ શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝન

તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં તા. ૦૬/૦૯/૨૦૨૫ના રોજ ગણેશ વિસર્જન મહોત્સવની ઉજવણી નિમિત્તે વિસર્જન શોભાયાત્રાનું આયોજન થવાનું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાના હોવાથી કાયદો અને

Latest news tapi : ઉકાઈ ડેમની જળ સપાટી ૩૩૮ ફૂટ પર પહોંચી, ડેમના ૧૨ દરવાજા ખોલવામાં આવ્યા

વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા તંત્ર દ્વારા ડેમના ૧૨ દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તારીખ ૫મી સપ્ટેમ્બર ના રોજ

કાકરાપાર ટાઉનશીપના ગેટ સામે વિવિધ માંગણીઓ સાથે મજૂરોની હડતાળ

વ્યારા-માંડવી માર્ગ પર આવતું કાકરાપાર ટાઉનશીપના ગેટ સામે વિવિધ માંગણીઓ સાથે મજૂરો હડતાળ ઉપર ઉતર્યા હતા, કાકરાપાર અણુમથકનાં અસરગ્રસ્ત ગામોના પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે સાઈડ

તાપી જિલ્લામાં લોકોને લોભામણી લાલાચ આપી બેન્કમાં ચેરીટીના ખાતા ખોલાવી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરનાર દંપતિ અને દલાલની ધરપકડ

વાલોડના ભીમપોર ગામે રોકડ મળશે ત્યાર બાદ લોન મળશેની લોભામણી લાલાચ આપી બેન્કમાં ચેરીટીના ૫૪ ખાતા ખોલાવી જે પૈકી ૧૦ ખાતામાં ૩,૭૧,૬૮,૫૭૪/- ના ટ્રાન્ઝેકશન કરી

તાપી જિલ્લામાં આશાવર્કરોને કામગીરીના વળતર ચુકવવામાં અન્યાય

તાપી જિલ્લામાં આરોગ્યલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલ આશાવર્કરોને આયુષ્યમાન કાર્ડ, લેપ્રસી સરવે સહિતની વિવિધ કામગીરીના વળતર ચુકવવામાં અન્યાય થઈ રહ્યો હોય, જે મુદ્દે યોગ્ય વળતર

સાતમા દિવસે : તાપી જિલ્લામાં ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું

તાપી જિલ્લામાં મંગળવાર નારોજ સાતમા દિવસે જુદાજુદા વિસ્તારોમાંથી ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા સાથે નદી, કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં સાત દિવસ

Tapi news : વિકાસના કામો પુર્ણ થયા બાદ પણ બીલો ચુકવવામાં વિલંબ

તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત માંથી વિકાસના કામો પુર્ણ થયા બાદ પણ બીલો ચુકવવામાં વિલંબ થતો હોવાથી નવા કામો ચાલુ કરવામાં અવરોધ આવી રહ્યાના આક્ષેપ

સોનગઢ ખાતે આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલી

તાપીના સોનગઢ ખાતે આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસીઓ પર થઈ રહેલા દમનના આક્ષેપો સામે ભારે વિરોધ વ્યક્ત

Tapi : આગમી ૦૬-સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને અનુલક્ષીને વૈકલિક માર્ગોનો ઉપયોગ કરવા અંગે જાહેરનામું

આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા વ્યારા નગરમાંથી નીકળશે અને તેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે, ટીચકીયા, તા.સોનગઢ ખાતે આવેલ, ઝાંખરી નદીના ઓવારા

તાપી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

આજરોજ કલેકટર કચેરી,વ્યારાના સભાખંડ ખાતે કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે તમામ કચેરીમાં આવતા

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 2 4 8
Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248