
તાપી જિલ્લામાં લોકોને લોભામણી લાલાચ આપી બેન્કમાં ચેરીટીના ખાતા ખોલાવી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરનાર દંપતિ અને દલાલની ધરપકડ
વાલોડના ભીમપોર ગામે રોકડ મળશે ત્યાર બાદ લોન મળશેની લોભામણી લાલાચ આપી બેન્કમાં ચેરીટીના ૫૪ ખાતા ખોલાવી જે પૈકી ૧૦ ખાતામાં ૩,૭૧,૬૮,૫૭૪/- ના ટ્રાન્ઝેકશન કરી

તાપી જિલ્લામાં આશાવર્કરોને કામગીરીના વળતર ચુકવવામાં અન્યાય
તાપી જિલ્લામાં આરોગ્યલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલ આશાવર્કરોને આયુષ્યમાન કાર્ડ, લેપ્રસી સરવે સહિતની વિવિધ કામગીરીના વળતર ચુકવવામાં અન્યાય થઈ રહ્યો હોય, જે મુદ્દે યોગ્ય વળતર

સાતમા દિવસે : તાપી જિલ્લામાં ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું
તાપી જિલ્લામાં મંગળવાર નારોજ સાતમા દિવસે જુદાજુદા વિસ્તારોમાંથી ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા સાથે નદી, કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં સાત દિવસ

Tapi news : વિકાસના કામો પુર્ણ થયા બાદ પણ બીલો ચુકવવામાં વિલંબ
તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત માંથી વિકાસના કામો પુર્ણ થયા બાદ પણ બીલો ચુકવવામાં વિલંબ થતો હોવાથી નવા કામો ચાલુ કરવામાં અવરોધ આવી રહ્યાના આક્ષેપ

સોનગઢ ખાતે આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલી
તાપીના સોનગઢ ખાતે આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસીઓ પર થઈ રહેલા દમનના આક્ષેપો સામે ભારે વિરોધ વ્યક્ત

Tapi : આગમી ૦૬-સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને અનુલક્ષીને વૈકલિક માર્ગોનો ઉપયોગ કરવા અંગે જાહેરનામું
આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા વ્યારા નગરમાંથી નીકળશે અને તેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે, ટીચકીયા, તા.સોનગઢ ખાતે આવેલ, ઝાંખરી નદીના ઓવારા

તાપી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ
આજરોજ કલેકટર કચેરી,વ્યારાના સભાખંડ ખાતે કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે તમામ કચેરીમાં આવતા

તાપી જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં કલેક્ટરશ્રીએ લાભાર્થીઓ સુધી સમયસર અનાજ પહોંચે તેવા

તાપી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આદી કર્મયોગી અભિયાન ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો
આદિજાતિ સમુદાયના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે પહોંચાડવા માટે સરકાર દ્વારા આદિજાતિ સમુદાયના લાભાર્થીઓની લાસ્ટ માઈલ કનેકટીવીટી સુનિશ્વિત કરવા અર્થે ભારત સરકાર દ્વારા આદિ

કામધેનુ યુનિવર્સિટી@ ૨૦૪૭ હેઠળ આયોજિત બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો
સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245