
Navratri2024 : નવરાત્રિના પાંચમા દિવસનું મહત્વ, કેમ સ્કંદમાતાની કરાય છે આરાધના? વિગતે જાણો
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદમાતા પરમ સુખદાયી છે. માં પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. સ્કંદમાતાની ચાર ભૂજાઓ

નંદુરબાર શહેરમાંથી દેશી પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે ત્રણ યુવકો ઝડપાયા
મહારાષ્ટ્રમાં આવેલા નંદુરબાર શહેર વિસ્તારમાં આવેલી જગતાપવાડી પાસેનાં ડુબકેશ્વર મંદિરનાં સામેના રસ્તા પર લુંટ કરવાના ઈરાદે ભેગા થયેલા ત્રણ શખ્સોને ચાર કાઈમ બ્રાંચ પોલીસે ઝડપી

Navratri 2024 : નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની કરવામાં આવે છે પૂજા : બ્રહ્મ એટલે તપસ્યા અને ચારીણી એટલે આચરણ
નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીની પૂજાથી વ્યક્તિને તપ – ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના બીજા નોરતે માતા

Navratri 2024 : પહેલા દિવસે માતા શૈલપુત્રીની કરવામાં આવે છે પૂજા, માતા શૈલપુત્રીને કયો ભોગ લગાવશો? અહેવાલ વાંચો
નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક પૂજા સાથે કળશની સ્થાપના કરવામાં આવે છે.પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતમાં ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ: ૨૦૨૩-૨૪’ જાહેર : રાજ્યમાં અંદાજિત ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું
પક્ષી ગણતરીની વિશેષતાઓ: દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પ્રજાતિઓ જયારે કચ્છમાં સૌથી વધુ ૪.૫૬ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ

ભ્રષ્ટાચારના કેસમાં રાજ્ય સરકારની સૌથી મોટી કાર્યવાહી : નરેશ જાનીને નોકરીમાંથી છૂટા કર્યા
ભ્રષ્ટાચારના કેસમાં રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત સરકારે નરેશ જાનીને નોકરીમાંથી છૂટા કર્યા છે. તમને જણાવી દઈએ કે આ સરકારી અધિકારી 2 લાખ

Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!
નવી દિલ્હીઃ લોકોમાં ફરી એકવાર કોરોના વાયરસનો ડર વધી રહ્યો છે. ચીનમાં ઝડપથી વધી રહેલા કેસોએ ભારતના લોકોને ચિંતામાં મૂકી દીધાં છે. લોકોએ ફરી એકવાર




Users Today : 2
Users Last 30 days : 425
Total Users : 13731