Explore

Search

March 29, 2026 1:13 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
national

Breaking News : સુરત અને તાપી જિલ્લામાં રૂ.૨૫.૫૦ કરોડના પુલોનું પુનઃ બાંધકામ કરાશે

રાજ્ય સરકાર સતત વિકાસપથ પર આગળ વધી રહી છે.રાજ્ય સરકાર દ્વારા સુરત અને તાપી જિલ્લાની ત્રણ જગ્યાઓ પર પુલોના પુનઃ બાંધકામ માટે કુલ રૂ. ૨૫.૫૦

પલંગતોડ’ નામક પાન ખાવાથી સેક્સ પાવર વધે ખરો?! :- સંત સુરા

રાજા રજવાડાઓના જુનવાણી પ્રથાકાળથી  ચાલી આવેલ પાનનું અસ્તિત્વ આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પણ ટકેલું છે! વિવિધ પ્રકારના પાન ખાવા અંગે લોકો જાતભાતની વાતો કરતા ફરે છે

Tapi news : મહારાષ્ટ્રમાં યોજાનારી ચુંટણીમાં મતદાન કરવા માટે નોંધાયેલા મતદારોને ગુજરાતમાં એક દિવસની સવેતન રજા અપાશે

મહારાષ્ટ્રમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ આગામી તા.૨૦ નવે. ના રોજ યોજાનાર છે. મહારાષ્ટ્ર રાજયના વતની હોય અને નોકરી ધંધા માટે ગુજરાત રાજ્યમાં રહેતા હોય અને ખાસ

મુંબઈ-હાવડા મેલ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી, ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

મુંબઈ-હાવડા મેલ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી, જેને કારણે તપાસ એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ ખળભળાટ મચ્યો, ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું

ઈન્ડિગો એરલાઈન્સની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો છે. આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં

માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો : મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે ઠપકો આપતા સગીરાએ જીવન ટુકાવ્યું

સ્માર્ટફોનને કારણે સામાન્ય જીવન સરળ બની રહ્યું છે, સાથે સાથે વધુને વધુ નવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ખાસ કરીને સ્માર્ટફોન વધુ પડતા ઉપયોગને કારણે

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી છે. તેમને અચાનક તકલીફ ઊભી થતા તપાસ માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમણે

Navratri2024 : આજે નવરાત્રીના નવમાં નોરતે અષ્ટમી-નવમી એકસાથે,અહેવાલ વિગતવાર જાણો

માતા દુર્ગાની આરાધના કરવાનો તહેવાર એટલે કે નવરાત્રીનો ઉત્સવ દેશભરમાં માઈ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે આ નવ દિવસ

Navratri2024 : નવરાત્રીના આઠમા દિવસને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે પણ મનાવવામાં આવે છે…

નવરાત્રી માઁ દુર્ગા અને તેના નવ સ્વરૂપોને સમર્પિત છે, જેમને નવદુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલતા આ તહેવાર દરમિયાન માતાના ભક્તો

આજે નવરાત્રીનો 7મો દિવસ : નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની કરવામાં આવે છે પૂજા, શું છે દેવીની પૂજાનું મહત્વ ?

આજે નવરાત્રીનો 7મો દિવસ છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 7 3 1
Users Today : 2
Users Last 30 days : 425
Total Users : 13731