વ્યારાનાં પેરવડ ગામનાં દેવળ ફળીયાના મુળ રહીશ અને હાલ વ્યારાનાં આમલી ફળિયામાં રહેતા વિજયભાઈ સુખાભાઈ ગામીત (ઉ.વ.૫૦) વ્યારા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-ર પાસે લાઈન નંબર-૪ ઉપર ૫૬-૩૦-૩૨ વચ્ચે ડાઉન લાઈન ઉપર કોઈપણ ટ્રેનની અડફેટમાં આવી જતાં ગળાના ભાગેથી કપાઈ જવાથી તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે સ્ટેશન માસ્તર શંભુકુમારે પોલીસ મથકે જાણ કરી હતી.
Latest News




Users Today : 1
Users Last 30 days : 903
Total Users : 11407