Explore

Search

February 15, 2026 6:50 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
Today in focus

બાજીપુરા ગામનાં પૂર્વ હળપતિવાસમાંથી જુગારી પકડાયા

વાલોડનાં બાજીપુરા ગામનાં પૂર્વ હળપતિવાસ ફળિયામાં બોરડીનાં ઝાડ નીચે એક ઈસમ આવતા જતા લોકો પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર પૈસાવતી હારજીતનો જુગાર રમાડતા

મુંબઈ-હાવડા મેલ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી, ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

મુંબઈ-હાવડા મેલ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી, જેને કારણે તપાસ એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ ખળભળાટ મચ્યો, ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું

ઈન્ડિગો એરલાઈન્સની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો છે. આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં

માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો : મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે ઠપકો આપતા સગીરાએ જીવન ટુકાવ્યું

સ્માર્ટફોનને કારણે સામાન્ય જીવન સરળ બની રહ્યું છે, સાથે સાથે વધુને વધુ નવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ખાસ કરીને સ્માર્ટફોન વધુ પડતા ઉપયોગને કારણે

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી છે. તેમને અચાનક તકલીફ ઊભી થતા તપાસ માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમણે

આજે વ્યારામાં શ્રીરામજીની શોભાયાત્રા અને રાવણ દહન

વ્યારામાં આજરોજ વિજયા દશમી પર્વ નિમિત્તે શ્રી રામજીની શોભાયાત્રા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા ઉત્તર ભારતીય સમાજ સંઘ દ્વારા આજે

Navratri2024 : આજે નવરાત્રીના નવમાં નોરતે અષ્ટમી-નવમી એકસાથે,અહેવાલ વિગતવાર જાણો

માતા દુર્ગાની આરાધના કરવાનો તહેવાર એટલે કે નવરાત્રીનો ઉત્સવ દેશભરમાં માઈ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે આ નવ દિવસ

આજે નવરાત્રીનો 7મો દિવસ : નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની કરવામાં આવે છે પૂજા, શું છે દેવીની પૂજાનું મહત્વ ?

આજે નવરાત્રીનો 7મો દિવસ છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી

Navratri2024 : નવરાત્રિના પાંચમા દિવસનું મહત્વ, કેમ સ્કંદમાતાની કરાય છે આરાધના? વિગતે જાણો

નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદમાતા પરમ સુખદાયી છે. માં પોતાના ભક્તોની  બધી ઈચ્છાઓ પૂરી કરે છે. સ્કંદમાતાની ચાર ભૂજાઓ

Navratri 2024 : નવરાત્રીના ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની કરવામાં આવે છે પૂજા : મા કુષ્માંડાની પૂજાથી શું મળશે ફળ?

આજે શારદીય નોરતાના ચોથા દિવસ છે અને ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાના મંદ સ્મિતથી જ આ

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 1 4
Users Today : 2
Users Last 30 days : 1147
Total Users : 13114