
આજે વ્યારામાં શ્રીરામજીની શોભાયાત્રા અને રાવણ દહન
વ્યારામાં આજરોજ વિજયા દશમી પર્વ નિમિત્તે શ્રી રામજીની શોભાયાત્રા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા ઉત્તર ભારતીય સમાજ સંઘ દ્વારા આજે

Navratri2024 : આજે નવરાત્રીના નવમાં નોરતે અષ્ટમી-નવમી એકસાથે,અહેવાલ વિગતવાર જાણો
માતા દુર્ગાની આરાધના કરવાનો તહેવાર એટલે કે નવરાત્રીનો ઉત્સવ દેશભરમાં માઈ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે આ નવ દિવસ

આજે નવરાત્રીનો 7મો દિવસ : નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની કરવામાં આવે છે પૂજા, શું છે દેવીની પૂજાનું મહત્વ ?
આજે નવરાત્રીનો 7મો દિવસ છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી

Navratri2024 : નવરાત્રિના પાંચમા દિવસનું મહત્વ, કેમ સ્કંદમાતાની કરાય છે આરાધના? વિગતે જાણો
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદમાતા પરમ સુખદાયી છે. માં પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. સ્કંદમાતાની ચાર ભૂજાઓ

Navratri 2024 : નવરાત્રીના ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની કરવામાં આવે છે પૂજા : મા કુષ્માંડાની પૂજાથી શું મળશે ફળ?
આજે શારદીય નોરતાના ચોથા દિવસ છે અને ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાના મંદ સ્મિતથી જ આ

Navratri 2024 : નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું કરવામાં આવે છે પૂજન : આ દિવસે ધાર્મિક વિધિ મુજબ પૂજા કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે માતાનું આ સ્વરૂપ ખૂબ જ સૌમ્ય અને શાંત છે,

તાપી જિલ્લામાં આ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને હોદ્દા પરથી દુર કરવા માંગ કરાઈ, ગ્રામ સભાનો પણ બહિષ્કાર કરાયો
તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાનાં ગૃપ ગ્રામ પંચાયત ઇટવાઈમાં તારીખ ૨ ઓકટોબરે યોજાયેલ ગ્રામસભા અંગે ૧૨ સભ્યો પૈકી ૭ સભ્યોને એજન્ડા આપવામાં આવ્યા ન હતા તેમજ

સોનગઢનાં જુના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી વોન્ટેડ આરોપી ઝડપાયો
સોનગઢ પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢનાં જુના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ઉચ્છલનાં પાંખરી ગામેથી લાખો રૂપિયાનાં યુરિયા ખાતર સાથે ચાલક અને ક્લીનર ઝડપાયા
ઉચ્છલનાં પાંખરી ગામની સીમમાંથી ટ્રક ભરેલ શંકાસ્પદ યુરીયા ખાતરને તાપી એલ.સી.બી.એ ઝડપી પાડયું હતું. જોકે ખેડુતોનાં ખેતી માટેનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે થઈ જવાનું હોવાનું

Navratri 2024 : નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની કરવામાં આવે છે પૂજા : બ્રહ્મ એટલે તપસ્યા અને ચારીણી એટલે આચરણ
નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીની પૂજાથી વ્યક્તિને તપ – ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના બીજા નોરતે માતા




Users Today : 4
Users Last 30 days : 906
Total Users : 11410