
કુકરમુંડાનાં જુના આમોદા ગામે બાળક પર હુમલો કરનાર દીપડી પાંજરે પુરાતા લોકોએ હાથકારો અનુભવ્યો
કુકરમુંડાનાં જુના આમોદામાં ચાર વર્ષીય માસુમ બાળક ઉપર દીપડીએ જીવલેણ હુમલો કર્યો હતો. તે સમયે લોકોએ દીપડીનાં સકંજામાંથી બાળકને છોડાવ્યો હતો. જયારે આ ખૂંખાર દીપડી

તાપી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં દરોડા
તાપી જિલ્લાનાં નિઝર તાલુકાનાં અશ્રાવા ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલએ આઇસર ટેમ્પામાં લઇ જવાતા રૂપિયા ૨૭ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક આરોપીની અટક કરી

તાપી જિલ્લાની તમામ અદાલતોમાં તારીખ ૧૪મી ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય લોક અદાલત’ યોજાશે
તાપી જિલ્લાની તમામ અદાલતોમાં આગામી તારીખ ૧૪મી ડિસેમ્બરે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે. તમામ પક્ષકારો, વકીલશ્રીઓ તથા જાહેર જનતાએ તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ નામદાર રાષ્ટ્રીય કાનૂની

વ્યારાનાં મીઢોળા નદી પાસે બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત નિપજ્યું
વ્યારા તાલુકાનાં મદાવ ગામમાં મીઢોળા નદી પાસે બાઈક સ્લીપ થતાં પટકાયેલ યુવક અને યુવતી પૈકી બાઈક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. મળતી માહિતી

સોનગઢનાં નિંદવાડા ગામે જમીન પર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ
સોનગઢ તાલુકાનાં નિંદવાડા ગામે તાપી ફળિયામાં રહેતા સીંગાભાઈ મીરાભાઈ વસાવા ખેતી કરી પરિવારનું તથા પોતાનું ગુજરાન ચલાવે છે. જયારે પિતા મીરાભાઈ વસાવા ગુજરી ગયા છે.

સોનગઢ : પીકઅપમાં ગાય અને વાછરડા લઈ જતા બે ઝડપાયા
સુરતનાં માંડવી તાલુકામાં રહેતા ગૌરક્ષકોને સોનગઢ તાલુકાનાં જામપુર ગામેથી ગૌવંશ ભરી બોલેરો પીકઅપ ટેમ્પો સુરત-ધુલિયા થઈ મહારાષ્ટ્ર તરફ જવા નીકળ્યો હોવાની બાતમી મળી હતી. જેથી

સોનગઢનાં સોનારપાડામાં બાઈક તારની ફેસિંગ સાથે અથડાતા અથડાઈ
સોનગઢનાં સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતા રોડ ઉપર આવેલ ગિરનાર સ્ટોન કવોરી પાસે મોપેડ બાઈક ચાલકે સ્ટેરીંગ

વાલોડનાં કહેર ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસેનાં ભીમા બિલ્ડીંગ શિંવંતા પેલેસમાં રહેતા દિનેશભાઇ હીરાભાઇ ધામેલીયા નાઓએ વાલોડ તાલુકાનાં કહેર ગામે રેલ્વે સ્ટેશન નંબર LHS 40 પર ડ્રેનેજ

વ્યારામાંથી બાળાત્કારનાં ગુન્હાનો છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો
તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં બાળાત્કારનાં ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારા જનક હોસ્પિટલ પાસે આવેલ પેટ્રોલપંપ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી

સાડા ચાર લાખ કિ.મી. પગપાળા યાત્રા કરનારા વિશ્વશાંતિ વિશ્વપદયાત્રી ગ્રુપનું વ્યારામાં આગમન,વિશ્વની સફરે નીકળ્યા ૨૦ સાહસિકો
સંસ્કુતમાં કેહવત છે કે ‘ચરાતી ચરતો ભગ:’ એટલેકે ચાલતા લોકોનું ભાગ્ય બદલાય છે. વિશ્વશાંતિ વિશ્વપદયાત્રી ગ્રુપ પગપાળા વિશ્વ પ્રવાસના માર્ગે નીકળ્યું છે. ઉત્તર પ્રદેશથી વર્ષ




Users Today : 3
Users Last 30 days : 905
Total Users : 11409