Explore

Search

August 17, 2026 6:24 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
Today in focus

Tapi update: ટ્રક અડફેટે યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું

વ્યારાના ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર સુરતથી સોનગઢ તરફ જતા ટ્રેક ઉપર સુરત તરફથી આવતા ટ્રક અડફેટે આવતાં મહારાષ્ટ્રનાં યુવકનું ગંભીર ઈજાને

Tapi update: બાઈક બળદ ગાડા પાછળ અથડાતા ચાલકનું મોત નિપજ્યું

નિઝરનાં ગુજ્જરપુર ગામની સીમમાં ગુજ્જરપુર ગામના બસ સ્ટોપથી કેસરપાડા ચૌકી વચ્ચે નિઝર રોડ ઉપર બાઈક ચાલકે પોતાના કબ્જાનું બાઈક પુરઝડપે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાગુ

Tapi update: હાઈવે પર ચાલતી ટ્રક માંથી ટાયરનો એક આખેઆખો ભાગ છૂટો પડી ગયો

તાપી જીલ્લાની સીમમાંથી પસાર થતો વ્યારા-બાજીપુરા નેશનલ હાઈવે નંબર-૫૩ ઉપર રવિવાર નારોજ સડસડાટ દોડતી એક ટ્રકના ડ્રાઈવર સાઇડ ના ટાયરનો એક આખેઆખો ભાગ અચાનક ટ્રકમાંથી

Tapi update : વાલોડ માંથી ધાડના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

તાપી જિલ્લાના ૨ પોલીસ મથકોમાં દાખલ થયેલ ધાડના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વાલોડથી ઝડપી પાડવામાં તાપી પોલીસને સફળતા મળી છે. તાપી જિલ્લા લોકલ ક્રાઇમ

Tapi : ઝાંખરી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન : 2 હીટાચી મશીન, 5 નાવડી મળી 45 લાખનો મુદ્દામાલ જપ્ત

સોનગઢમાં બેફામ ગેરકાયદે રેતી ખનન થઇ રહ્યું છે. જોકે, આ બાબતે તંત્ર આંખ આડે કાન કરતું હોય છે.  સોનગઢમાં ગેરકાયદે રેતી ખનન સુરતની બાલાજી માઈન્સ

ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે : હર્ષ સંઘવી

સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તન મુદ્દે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે. તેઓ

યુવતીએ પ્રેમસબંધ તોડી નાખતા પ્રેમીએ લગ્ન કરવાના ઇરાદે યુવતીનું કર્યું અપહરણ, વ્યારાની ઘટના

વ્યારાના તાડકુવાની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કારમાં આવેલા અજાણ્યા ત્રણ ઇસમો અપહરણ કરી જવાની ઘટનાએ હાહાકાર મચાવ્યો હોય, તેણીને શોધવા પોલીસે કવાયત કરતા કારને

સફળતાના દસ વર્ષ : મહિલાઓના જીવનમાં સુખમય પ્રકાશ ફેલાવતી અભયમ હેલ્પલાઈન

વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ સાથે વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી અભયમ મહિલા હેલ્પલાઇન સેવાને દસ વર્ષ પૂર્ણ થયા છે. અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ગુજરાત સરકારનો મહિલાઓ

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ

કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મંત્રી શ્રી રાઘવજી પટેલે લોકાર્પણ બાદ

વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતીમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટની પ્રદર્શની જાહેરજનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

સમગ્ર જીવ સૃષ્ટિના અસ્તિત્વ,પોષણ અને વિકાસ માટે પાણી આવશ્યક કુદરતી સંશાધન છે. આથી જ પાણીને “જીવન” અથવા “અમૃત” કહેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું છે

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 6 9
Users Today : 4
Users Last 30 days : 369
Total Users : 14869