Explore

Search

August 17, 2026 2:24 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
Today in focus

Latest news tapi : તાપી જિલ્લામાં ઈદ પર્વની ઉત્સાહભેર ઉજવણી

તાપી જિલ્લામાં ઈદ પર્વની ઉજવણીને પગલે ઉત્સાહભેર મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.એકબીજાને ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઈદના દિવસે નાના-મોટા અને વડીલ

Latest news tapi : બાઈક સ્લીપ થતાં યુવકનું મોત નિપજયું

ચીખલવાવ ગામનાં નિશાળ ફળિયામાંથી પસાર થતા વ્યારા માંડવી રોડ પરના ચીખલવાવ પ્રાથમિક શાળા પાસે મોપેડ બાઈક સ્લીપ થતાં ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજયું

Latest news tapi : રોડની બાજુમાં ઉભેલ સગીરા ટેમ્પો અડફેટે આવતાં મોત નિપજ્યું

ઉચ્છલનાં વડપાડાભીંત ગામ બહાર હાઈવેની સાઈડ ઉપર ઊભી હતી ત્યારે સગીરાને બોલેરો પીકઅપ ટેમ્પોએ અડફેટે લેતા ગંભીર ઇજા થવાથી બાળાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી

અમદાવાદમાં એક શ્વાને એક ચોરીના ગુનાને ઉકેલવા પોલીસને મદદ કરી, કઈ રીતે ? વિગતવાર જાણો

અન્ય પ્રાણીઓ કરતા શ્વાનને માણસોના સૌથો નજીકના મિત્ર માનવામાં આવે છે, દરેક ગામ અને શહેરમાં શ્વાન અને માણસોની મિત્રતાના કિસ્સાઓ હશે જ. ગંધ પારખવાની શક્તિને

હવે રાજ્યના અનેક ટોલનાકા પર 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ

તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમએ બસના ભાડામાં વધારો કર્યો હતો, હવે રાજ્યના અનેક ટોલનાકા પર 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ થવા જઈ રહ્યો છે.

હેલ્મેટ નહીં પહેરનાર માટે રૂપિયા 2 હજારનો દંડ : હવેથી દરેક ટુ વ્હીલરની ખરીદી સાથે બે ISI હેલ્મેટ આપવાની રહેશે

દેશમાં માર્ગ સુરક્ષાને મજબૂત કરવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે કેન્દ્રનાં માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરેક

એક ફ્લાઇટનું ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

રાજસ્થાનના જયપુરથી આવતી એક ફ્લાઇટનું ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટ જયપુર એરપોર્ટથી ઉડાન ભરી હતી પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેને ચેન્નાઈ એરપોર્ટ

Mandal toll plaza free : સ્થાનિકો માટે ટોલ ટેક્સ માંથી મુક્તિ અપાવવા માટે આંદોલન કરનારાઓ સામે એફઆઈઆર

તારીખ ૨૬મી માર્ચ નારોજ સ્થાનિકો સોનગઢના માંડલ ગામે આવેલા હજીરા-સુરત-ધૂલિયા નેશનલ હાઇવે નંબર-૫૩ પરના ટોલ પ્લાઝા પર સ્થાનિકો તેમની માગને લઈને એકત્રિત થયા હતા અને

કર્મચારીઆનું આવેદન : બોરીસાવર-ઘાંસિયામેઢા પાણી પુરવઠા જુથ યોજનાની પંપિંગ પ્રક્રિયા અટકાવી દેવાની ચીમકી

સોનગઢના ગામડાઓમાં પીવાનું પાણી પહોંચાડવા માટે કાર્યરત બોરીસાવર-ઘાંસીયામેઢા પાણી પુરવઠા જૂથ યોજના સાથે સંકળાયેલા કરાર એજન્સી આધારિત કર્મચારીઓએ તેઓને ધારા ધોરણ મુજબ પગાર, બોનસ અને

ડોલવણના કુંભીયામાં આધેડની થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

ડોલવણના કુંભીયામાં પાડોશમાં રહેતા પરિવારના યુવાને જ વારંવારના ઝઘડો તથા ગાળાગાળીથી કંટાળી ને ૬૦ વર્ષીય આધેડને માથામાં લાકડાના સપાટા મારી હત્યા કરી નાંખી હતી. જોકે

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 6 9
Users Today : 4
Users Last 30 days : 369
Total Users : 14869