
આજે નવરાત્રીનો 7મો દિવસ : નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની કરવામાં આવે છે પૂજા, શું છે દેવીની પૂજાનું મહત્વ ?
આજે નવરાત્રીનો 7મો દિવસ છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી

Navratri 2024 : નવરાત્રીના ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની કરવામાં આવે છે પૂજા : મા કુષ્માંડાની પૂજાથી શું મળશે ફળ?
આજે શારદીય નોરતાના ચોથા દિવસ છે અને ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાના મંદ સ્મિતથી જ આ

તાપી જિલ્લામાં આ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને હોદ્દા પરથી દુર કરવા માંગ કરાઈ, ગ્રામ સભાનો પણ બહિષ્કાર કરાયો
તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાનાં ગૃપ ગ્રામ પંચાયત ઇટવાઈમાં તારીખ ૨ ઓકટોબરે યોજાયેલ ગ્રામસભા અંગે ૧૨ સભ્યો પૈકી ૭ સભ્યોને એજન્ડા આપવામાં આવ્યા ન હતા તેમજ

સોનગઢનાં જુના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી વોન્ટેડ આરોપી ઝડપાયો
સોનગઢ પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢનાં જુના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ઉચ્છલનાં પાંખરી ગામેથી લાખો રૂપિયાનાં યુરિયા ખાતર સાથે ચાલક અને ક્લીનર ઝડપાયા
ઉચ્છલનાં પાંખરી ગામની સીમમાંથી ટ્રક ભરેલ શંકાસ્પદ યુરીયા ખાતરને તાપી એલ.સી.બી.એ ઝડપી પાડયું હતું. જોકે ખેડુતોનાં ખેતી માટેનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે થઈ જવાનું હોવાનું

Navratri 2024 : નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની કરવામાં આવે છે પૂજા : બ્રહ્મ એટલે તપસ્યા અને ચારીણી એટલે આચરણ
નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીની પૂજાથી વ્યક્તિને તપ – ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના બીજા નોરતે માતા

Navratri 2024 : પહેલા દિવસે માતા શૈલપુત્રીની કરવામાં આવે છે પૂજા, માતા શૈલપુત્રીને કયો ભોગ લગાવશો? અહેવાલ વાંચો
નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક પૂજા સાથે કળશની સ્થાપના કરવામાં આવે છે.પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

ગુણસદા ગામનાં યુવકે જીવન ટુંકાવ્યું
સોનગઢના ગુણસદા ગામ સ્થિત કેસરી નંદન સોસાયટીના રૂમ નંબર ૨૬૭માં રહેતો ૩૬ વર્ષીય જીગ્નેશ દશરથભાઈ પટેલ ગત તા.૨૬-૯-૨૦૨૪ના રોજ સવારે ૧૧:૧૭ વાગ્યાના અરસામાં ભુરીવેલ ગામમાંથી

તાપી 181 મહિલા ટીમે વહુ અને સસરા વચ્ચેનાં ઝઘડાનું સમાધાન કરાવ્યું
સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામમાંથી તારીખ ૨૭/૦૯/૨૦૨નાં રોજ 181 હેલ્પલાઇન પર પીડિત મહિલા દ્વારા ફોન કરી જણાવવામાં આવેલ કે, તેમના સસરા રોજ તેમની સાથે ઝઘડો કરી

ઉકાઈનાં ભુરીવેલ ખાતે હાટ બજારમાંથી મહિલાનું મંગળસૂત્ર ચોરાયું
સોનગઢનાં ભુરીવેલ ખાતે ભરાતા ગુરૂવારી હાટ બજારમાં શાકભાજી ખરીદી કરવા આવેલ મહિલાનું મંગળસૂત્ર ચોરી થયાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ,




Users Today : 4
Users Last 30 days : 404
Total Users : 13743