
ઉચ્છલ-નિઝર રોડ પર કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બાઈક સવાર બંને ઈજાગ્રસ્ત થયા
ઉચ્છલનાં પટેલ ફળિયાનાં ચાર રસ્તા ખાતે ઉચ્છલ-નિઝર રોડ સ્ટેટ હાઈવે પર કાર અડફેટે આવતા બાઈક સવાર બંને જણા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો

ઉચ્છલનાં ગાંધીનગર ગામે દંપતિને અકસ્માત નડ્યો
ઉચ્છલનાં ગાંધીનગર ગામનાં બ્રીજ ઉપર નેશનલ હાઈવે પર સુરતથી ધુલિયા જતાં રોડ ઉપર બાઈક સવાર દંપતિને અકસ્માત નડતા મહિલાનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત

સોનગઢનાં જામકુવા ગામની સીમમાં બાઈક સ્લીપ થતાં ચાલક યુવકનું મોત
સોનગઢનાં જામકુવા ગામની સીમમાંથી પસાર થતાં સોનગઢ તરફ જતાં રોડ પાસે આવેલ ચર્ચની સામેનાં રોડ ઉપર બાઈક ચાલકે પોતાના કબ્જાની બાઈકને રોડ પર સ્લીપ ખવડાવી

વિજયા દશમી નિમિત્તે તાપી જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રપુજન વિધિ કરાયું
અસત્ય પર સત્યના વિજયના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં ‘વિજય દશમી’ની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ શસ્ત્રપૂજા કરી જિલ્લામાં શાંતિ

વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી અજાણ્યા ઈસમનું વાહન અડફેટે મોત નિપજ્યું
વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૫૩ પર સોનગઢથી બારડોલી તરફ જતા હાઈવે પરનાં ટ્રેક પર ગત તારીખ ૦૭/૧૦/૨૦૨૪નાં રોજ એક અજાણ્યો

બાજીપુરા ગામની સીમમાં અકસ્માત : બાઈક સવાર બંને ઈજાગ્રસ્ત
વાલોડનાં બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપર બાજીપુરાથી બોરખડી ગામ તરફ જતા રસ્તાનાં ઓવર બ્રીજ ઉપર બાઈક ચાલકે પુરઝડપે પોતાની બાઈક હંકારી ટેમ્પો પાછળ અથડાવી

વાલોડ પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ
વાલોડનાં બુહારી બોરડી ફળિયામાં રહેતા ભાવનાબેન ભગુભાઈ હળપતિ નાંઓ ગત તારીખ ૨૦/૦૭/૨૦૨૪નાં રોજ બપોરના સમયે ઘરેથી નીકળી અંધાત્રી તરફ રોડની બાજુમાં બ્રીજ પહેલા તરફ બુહારી

બાજીપુરા ગામનાં પૂર્વ હળપતિવાસમાંથી જુગારી પકડાયા
વાલોડનાં બાજીપુરા ગામનાં પૂર્વ હળપતિવાસ ફળિયામાં બોરડીનાં ઝાડ નીચે એક ઈસમ આવતા જતા લોકો પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર પૈસાવતી હારજીતનો જુગાર રમાડતા

આજે વ્યારામાં શ્રીરામજીની શોભાયાત્રા અને રાવણ દહન
વ્યારામાં આજરોજ વિજયા દશમી પર્વ નિમિત્તે શ્રી રામજીની શોભાયાત્રા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા ઉત્તર ભારતીય સમાજ સંઘ દ્વારા આજે

Navratri2024 : આજે નવરાત્રીના નવમાં નોરતે અષ્ટમી-નવમી એકસાથે,અહેવાલ વિગતવાર જાણો
માતા દુર્ગાની આરાધના કરવાનો તહેવાર એટલે કે નવરાત્રીનો ઉત્સવ દેશભરમાં માઈ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે આ નવ દિવસ




Users Today : 3
Users Last 30 days : 403
Total Users : 13742