
મેદસ્વિતા: એક ગંભીર સમસ્યા,આ માત્ર દેખાવની બાબત નથી, અનેક ગંભીર રોગોનું મૂળ કારણ બની શકે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ’’મન કી બાત’’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાહન કર્યુ છે.જેના અનુંસંધાનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ’’ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત

અયોધ્યામાં અનેરો ઉત્સાહ : અયોધ્યામાં ભગવાન રામના જન્મોત્સવની દિવ્ય ઉજવણી; સુર્યતિલકનાં અલૌકિક દર્શન
રામનગરી અયોધ્યામાં આરાધ્ય ભગવાન શ્રીરામની જન્મજયંતિ પર ચારે બાજુ આનંદ છે. મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બપોરનાં

વધુ ફી વસૂલવા બદલ છ ખાનગી સ્કૂલોને દંડ ફટકારવામાં આવ્યો
રાજ્યમાં ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધુ ફી વસૂલવા બદલ છ ખાનગી સ્કૂલોને 2.50 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Latest news tapi : તાપી જિલ્લામાં ઈદ પર્વની ઉત્સાહભેર ઉજવણી
તાપી જિલ્લામાં ઈદ પર્વની ઉજવણીને પગલે ઉત્સાહભેર મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.એકબીજાને ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઈદના દિવસે નાના-મોટા અને વડીલ

સુચના : કોઈ અધિકારીની ચેમ્બરમાં બિનજરૂરી કોઈ વ્યક્તિ બેસેલા હોવાનું ધ્યાને આવશે તો તેઓની વિરુધ્ધ કાર્યવાહી
સરકારી કચેરીઓમાં કેટલાક અધિકારીઓએ પોતાના સ્વાર્થ ખાતર પાળી રાખેલા અનધિકૃત વ્યક્તિઓ જયારે સરકારી કચેરીઓમાં અધિકારીઓની મુલાકાતે આવતા હોય છે ત્યારે પોતે જ અધિકારી હોવાનો દેખાડો

શેરડીના ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં મળ્યા
વાલોડના ધામોદલા ગામે શેરડીના ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં મળ્યા હતા. વનવિભાગે દીપડી સાથે મિલન કરાવવા ફરી એ જ સ્થાને બચ્ચાને મુક્યા હતા. રાત્રે દીપડી ત્યાં

વ્યારાની જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધ સહિતના વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું
તાપી જિલ્લાની એકમાત્ર સંજીવની સમાન જનરલ હોસ્પિટલ અને મંજુર થયેલી મેડિકલ કોલેજનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા સામે આદિવાસી સમાજમાં નારાજગી વ્યાપી છે, શુક્રવારે ખાનગીકરણના વિરોધ સહિતના

ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે : હર્ષ સંઘવી
સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તન મુદ્દે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે. તેઓ

સફળતાના દસ વર્ષ : મહિલાઓના જીવનમાં સુખમય પ્રકાશ ફેલાવતી અભયમ હેલ્પલાઈન
વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ સાથે વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી અભયમ મહિલા હેલ્પલાઇન સેવાને દસ વર્ષ પૂર્ણ થયા છે. અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ગુજરાત સરકારનો મહિલાઓ

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ
કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મંત્રી શ્રી રાઘવજી પટેલે લોકાર્પણ બાદ




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241