Explore

Search

March 29, 2026 6:09 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
Positive

Navratri2024 : નવરાત્રીના આઠમા દિવસને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે પણ મનાવવામાં આવે છે…

નવરાત્રી માઁ દુર્ગા અને તેના નવ સ્વરૂપોને સમર્પિત છે, જેમને નવદુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલતા આ તહેવાર દરમિયાન માતાના ભક્તો

આજે નવરાત્રીનો 7મો દિવસ : નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની કરવામાં આવે છે પૂજા, શું છે દેવીની પૂજાનું મહત્વ ?

આજે નવરાત્રીનો 7મો દિવસ છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી

Navratri2024 : નવરાત્રિના પાંચમા દિવસનું મહત્વ, કેમ સ્કંદમાતાની કરાય છે આરાધના? વિગતે જાણો

નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદમાતા પરમ સુખદાયી છે. માં પોતાના ભક્તોની  બધી ઈચ્છાઓ પૂરી કરે છે. સ્કંદમાતાની ચાર ભૂજાઓ

Navratri 2024 : નવરાત્રીના ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની કરવામાં આવે છે પૂજા : મા કુષ્માંડાની પૂજાથી શું મળશે ફળ?

આજે શારદીય નોરતાના ચોથા દિવસ છે અને ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાના મંદ સ્મિતથી જ આ

Navratri 2024 : નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની કરવામાં આવે છે પૂજા : બ્રહ્મ એટલે તપસ્યા અને ચારીણી એટલે આચરણ

નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીની પૂજાથી વ્યક્તિને તપ – ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના બીજા નોરતે માતા

Navratri 2024 : પહેલા દિવસે માતા શૈલપુત્રીની કરવામાં આવે છે પૂજા, માતા શૈલપુત્રીને કયો ભોગ લગાવશો? અહેવાલ વાંચો

નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક પૂજા સાથે કળશની સ્થાપના કરવામાં આવે છે.પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

તાપી 181 મહિલા ટીમે વહુ અને સસરા વચ્ચેનાં ઝઘડાનું સમાધાન કરાવ્યું

સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામમાંથી તારીખ ૨૭/૦૯/૨૦૨નાં રોજ 181 હેલ્પલાઇન પર પીડિત મહિલા દ્વારા ફોન કરી જણાવવામાં આવેલ કે, તેમના સસરા રોજ તેમની સાથે ઝઘડો કરી

ગુજરાતમાં ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ: ૨૦૨૩-૨૪’ જાહેર : રાજ્યમાં અંદાજિત ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું

પક્ષી ગણતરીની વિશેષતાઓ: દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પ્રજાતિઓ જયારે કચ્છમાં સૌથી વધુ ૪.૫૬ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ખાતે નિઃશુલ્ક મહા આરોગ્ય કેમ્પ યોજાયો

રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લા મુકાયેલા આરોગ્ય કેમ્પમાં ૬૨ ગામોના ૭ હજારથી વધુ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું.સુરત,નવસારી,તાપીના ખ્યાતનામ તજજ્ઞોએ છેવાડાના ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે અનેકવિધ

તાપી જિલ્લો : ગરીબ કલ્યાણ મેળા માંથી પાવર ટ્રેલર માટે ૬૦ હજારની સહાય મેળવવી સરકારશ્રીનો આભાર વ્યકત કરતા ચૌધરી દિનેશભાઇ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ જોયેલા એક સ્વપ્નને આજે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગરીબોને વિકાસની મુખ્યધારામાં લાવવાનું એ મિશન સાકાર થઈ રહ્યું છે ત્યારે આજ રોજ વ્યારા ખાતે

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 7 3 1
Users Today : 2
Users Last 30 days : 425
Total Users : 13731