Explore

Search

March 29, 2026 11:37 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
Positive

શેરડીના ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં મળ્યા

વાલોડના ધામોદલા ગામે શેરડીના ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં મળ્યા હતા. વનવિભાગે દીપડી સાથે મિલન કરાવવા ફરી એ જ સ્થાને બચ્ચાને મુક્યા હતા. રાત્રે દીપડી ત્યાં

વ્યારાની જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધ સહિતના વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

તાપી જિલ્લાની એકમાત્ર સંજીવની સમાન જનરલ હોસ્પિટલ અને મંજુર થયેલી મેડિકલ કોલેજનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા સામે આદિવાસી સમાજમાં નારાજગી વ્યાપી છે, શુક્રવારે ખાનગીકરણના વિરોધ સહિતના

ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે : હર્ષ સંઘવી

સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તન મુદ્દે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે. તેઓ

સફળતાના દસ વર્ષ : મહિલાઓના જીવનમાં સુખમય પ્રકાશ ફેલાવતી અભયમ હેલ્પલાઈન

વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ સાથે વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી અભયમ મહિલા હેલ્પલાઇન સેવાને દસ વર્ષ પૂર્ણ થયા છે. અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ગુજરાત સરકારનો મહિલાઓ

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ

કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મંત્રી શ્રી રાઘવજી પટેલે લોકાર્પણ બાદ

વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતીમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટની પ્રદર્શની જાહેરજનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

સમગ્ર જીવ સૃષ્ટિના અસ્તિત્વ,પોષણ અને વિકાસ માટે પાણી આવશ્યક કુદરતી સંશાધન છે. આથી જ પાણીને “જીવન” અથવા “અમૃત” કહેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમનો રૂ.૧૦.૬૫ કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષના ડિવિડન્ડનો રૂા.૧૦.૬૫ કરોડનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીને રાજ્ય સરકારના કૃષિ,

ગુણસદા ખાતે આગામી તારીખ ૮થી ૧૬ માર્ચ દરમિયાન યોજાનાર રામકથા સંદર્ભે રોડ ડાયવર્ઝન

આગામી ૮ માર્ચ થી ૧૬ માર્ચ દરમિયાન તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે આવેલ સુગર ફેકટરીના મેદાનમાં પૂજ્ય મોરારજી બાપુની રામકથા યોજાનાર છે.આ રામકથામાં સંતો,મંત્રીઓ,વિદેશમાં

સોનગઢ નગરપાલિકાના પ્રમુખ બન્યા સારિકા પાટીલ

સોનગઢ નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી  આજરોજ કરવામાં આવી હતી. જેમાં અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે સારિકા સચિન પાટીલ,ઉપ-પ્રમુખ તરીકે પ્રકાશભાઇ રાજુભાઈ ગામીત,કારોબારી ચેરમેન તરીકે હેતલભાઈ

Tapi update : સોનગઢ ન્યાયલય ખાતે આગામી તારીખ ૮મી માર્ચે ‘રાષ્ટ્રીય લોક અદાલત’નું આયોજન

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્લી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ, અમદાવાદ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપી મુ.વ્યારાના ચેરમેન તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 7 3 1
Users Today : 2
Users Last 30 days : 425
Total Users : 13731