
યુએસ ટેરિફ વોરના પગલે શેરબજારોમા વધેલી અનિશ્ચિતતાએ સોનાની માંગમા વધારો કર્યો : અક્ષય તૃતીયા સુધી 10 ગ્રામનો ભાવ 1 લાખને પાર કરે તેવી શક્યતા
યુએસ ટેરિફ વોરના પગલે શેરબજારોમા વધેલી અનિશ્ચિતતાએ સોનાની માંગમા વધારો કર્યો છે. જેના લીધે સોનાના ભાવમા છેલ્લા અઠવાડિયાથી વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વર્ષે

પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં અચાનક આગ
ગુજરાતના અંકલેશ્વરમા ઔધોગિક વસાહતમા વાંરવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમા આજે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી. આ આગે

ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ 5 હજારથી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામા આવશે
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. જેમા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ

તાપી જિલ્લામાં ૬૦ વર્ષના વૃધ્ધે ૭ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું: પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને જેલ ભેગો કર્યો
નિઝરના વેલદા ગામે એક ૬૦ વર્ષીય વૃદ્ધ નરાધમે ૭ વર્ષની માસૂમ બાળકીને પેપ્સી આપવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં

latest News : હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી….
હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી: ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.

અયોધ્યામાં અનેરો ઉત્સાહ : અયોધ્યામાં ભગવાન રામના જન્મોત્સવની દિવ્ય ઉજવણી; સુર્યતિલકનાં અલૌકિક દર્શન
રામનગરી અયોધ્યામાં આરાધ્ય ભગવાન શ્રીરામની જન્મજયંતિ પર ચારે બાજુ આનંદ છે. મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બપોરનાં

વધુ ફી વસૂલવા બદલ છ ખાનગી સ્કૂલોને દંડ ફટકારવામાં આવ્યો
રાજ્યમાં ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધુ ફી વસૂલવા બદલ છ ખાનગી સ્કૂલોને 2.50 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

હવે શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામની જગ્યાએ માતાનું નામ ઉમેરી શકાશે
જોગવાઈઓ પણ દાખલ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ઉમેરવામાં આવેલી નવી જોગવાઈ અનુસાર શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામની જગ્યાએ માતાનું નામ ઉમેરી શકાશે. જિલ્લા શિક્ષણાધિકારી

પોતાના જૂના વાહનને સ્વેચ્છાએ સ્ક્રેપ કરવામાં આવે તો નવા વાહન માટે 15 ટકા ટેક્સ રિબેટ…
યોજાયેલી કેબિનેટની બેઠકમાં, જે વાહન માલિકો સ્વેચ્છાએ નવા પ્રકારના વાહન ખરીદતી વખતે પોતાના વાહનો સ્ક્રેપ કરે છે તેમને 15 ટકા ટેક્સ રિબેટ આપવાનો નિર્ણય લેવામાં

રાજ્યમાં હ્રદય રોગના દર્દીઓ આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર નહીં કરાવી શકે! કારણ જાણો
ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ધારકો આગામી 7 એપ્રિલ સુધી રાજ્યમાં હ્રદય રોગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર નહીં કરાવી શકે! આ યોજના અંતર્ગત કામગીરી




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241