
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ
કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મંત્રી શ્રી રાઘવજી પટેલે લોકાર્પણ બાદ

વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતીમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટની પ્રદર્શની જાહેરજનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
સમગ્ર જીવ સૃષ્ટિના અસ્તિત્વ,પોષણ અને વિકાસ માટે પાણી આવશ્યક કુદરતી સંશાધન છે. આથી જ પાણીને “જીવન” અથવા “અમૃત” કહેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમનો રૂ.૧૦.૬૫ કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષના ડિવિડન્ડનો રૂા.૧૦.૬૫ કરોડનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીને રાજ્ય સરકારના કૃષિ,

Tapi : શિકારની શોધમાં ફરતા દીપડાએ બાળા ઉપર હુમલો કર્યો
કુકરમુંડા તાલુકાના આષ્ટા ગામના પ્લોટ ફળિયામાં રહેતા ગુંજનબેન અવિનાશભાઈ પાડવી (આશરે ઉં. વ.૧૦) મંગળવારના રોજ સાંજના અરસામાં પોતાના ઘરના આંગણામાં ઊભી હતી તે દરમિયાન અચાનક

Tapi : નહેરમાં તણાયેલા ભત્રીજાની લાશ મળ્યાના બીજા દિવસે કાકાની પણ લાશ મળી
સોનગઢ-ઉકાઈના ભુરીવેલ ગામની સીમમાંથી નહેરમાં તણાયેલા ભત્રીજાની લાશ મળ્યાના બીજા દિવસે કાકાની પણ લાશ મળી હતી. ઉકાઇ વર્કશોપ ખાટકીવાડના રહીશ સહેજાત સરફરાજ કુરેશી (ઉં.વ.૧૦), અરફાત

Tapi : મકાનમાં ઘૂસેલા ચોરને લોકોએ ઝડપીને પોલીસને સોંપ્યો
વ્યારાના ઉંચામાળા ગામના એક બંધ મકાનનું તાળું તોડી અંદર ઘૂસેલા ચોરને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો.મૂળ બિહારનો વતની અને હાલમાં બેડકુવાદુર ગામે રહેતો વિનય

સોનગઢમાં વેપારીને છરો બતાવી લુંટી લેવાયો
સોનગઢના રાણીઆંબા ગામે કુમકુવા રોડ પર એક વેપારીને છરો બતાવી ૬ અજાણ્યા ઇસમોએ લુંટી લીધો હોવાનો બનાવ બનવા પામ્યો છે, મૂળ તમિલનાડુના અને હાલ નંદનવન




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243