Explore

Search

August 15, 2026 9:11 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
Positive

૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને એક જ દિવસમાં રૂા.૨૪૦ કરોડના વિકાસ કામોની ભેટ મળી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬મા પ્રજાસત્તાકના પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂા.૨૪૦ કરોડના વિકાસ કામોની ભેટ આપી

ગુજરાતની 144 મંડીઓ e-NAM પોર્ટલ પર સંકલિત થઈ, 8.69 લાખથી વધુ ખેડૂતો પોર્ટલ પર જોડાયા

ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો થાય, તેવા ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી

૨૦૨૫-૨૬ : ટેકાના ભાવે ઘઉં વેચવા અત્યાર સુધીમાં રાજ્યના ૩૩,૮૬૩ ખેડૂતોએ નોંધણી કરાવી : ઓનલાઇન નોંધણી પ્રક્રિયા હાલમાં કાર્યરત

ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી

વ્યારામાં ઉનાઈ નાકા પાસે લોકોની ભીડ જામી : બાઈક ચાલકોને વિના મૂલ્યે સેફટી ગાર્ડનું વિતરણ કરાયું

ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી તરફ પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના અને ગંભીર ઈજાઓ પહોંચતી હોવાના બનાવો પણ સામે આવતા હોય જ

સોનગઢ નગરમાં કોંકણી-કુનબી-કુંકણા સમાજનો સ્નેહ મિલન સંમેલન યોજાયો

સોનગઢ નગર કોંકણી-કુનબી-કુંકણા સમાજનો સ્નેહ મિલન સંમેલન તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રવિવારે આદિવાસી ભવન, સોનગઢ ખાતે તાપી જિલ્લા કોંકણી-કુનબી-કુંકણા સમાજના આગેવાન ભીમસિંગભાઈ કોકણીનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

Breaking News : સુરત અને તાપી જિલ્લામાં રૂ.૨૫.૫૦ કરોડના પુલોનું પુનઃ બાંધકામ કરાશે

રાજ્ય સરકાર સતત વિકાસપથ પર આગળ વધી રહી છે.રાજ્ય સરકાર દ્વારા સુરત અને તાપી જિલ્લાની ત્રણ જગ્યાઓ પર પુલોના પુનઃ બાંધકામ માટે કુલ રૂ. ૨૫.૫૦

તાપી જિલ્લાની તમામ અદાલતોમાં તારીખ ૧૪મી ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય લોક અદાલત’ યોજાશે

તાપી જિલ્લાની તમામ અદાલતોમાં આગામી તારીખ ૧૪મી ડિસેમ્બરે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે. તમામ પક્ષકારો, વકીલશ્રીઓ તથા જાહેર જનતાએ તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ નામદાર રાષ્ટ્રીય કાનૂની

સાડા ચાર લાખ કિ.મી. પગપાળા યાત્રા કરનારા વિશ્વશાંતિ વિશ્વપદયાત્રી ગ્રુપનું વ્યારામાં આગમન,વિશ્વની સફરે નીકળ્યા ૨૦ સાહસિકો

સંસ્કુતમાં કેહવત છે કે ‘ચરાતી ચરતો ભગ:’ એટલેકે ચાલતા લોકોનું ભાગ્ય બદલાય છે. વિશ્વશાંતિ વિશ્વપદયાત્રી ગ્રુપ પગપાળા વિશ્વ પ્રવાસના માર્ગે નીકળ્યું છે. ઉત્તર પ્રદેશથી વર્ષ

હાઈટેક યુગમાં દાદા-દાદીઓની વાર્તાઓ વિસરાઈ ગઈ!

સુમારે અર્ધી સદી પૂર્વે દાદા-દાદીઓ ખાસ કરીને અકબર બીરબલની ખાસ વાર્તાઓ રાત્રિએ બાળકોને વેળાસર ઊંઘ આવી જાય એ વાસ્તે નિયમિત રીતે સંભળાવતા હતા! ખેર એ

Tapi news : વ્યારામાં ડાયાબિટીસ યોગ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અંતર્ગત  સિનિયર સિટીઝન ક્લબ વ્યારામાં 15 દિવસીય યોગ

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 5 7
Users Today : 4
Users Last 30 days : 365
Total Users : 14857