
વધુ ફી વસૂલવા બદલ છ ખાનગી સ્કૂલોને દંડ ફટકારવામાં આવ્યો
રાજ્યમાં ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધુ ફી વસૂલવા બદલ છ ખાનગી સ્કૂલોને 2.50 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Latest news tapi : તાપી જિલ્લામાં ઈદ પર્વની ઉત્સાહભેર ઉજવણી
તાપી જિલ્લામાં ઈદ પર્વની ઉજવણીને પગલે ઉત્સાહભેર મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.એકબીજાને ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઈદના દિવસે નાના-મોટા અને વડીલ

સુચના : કોઈ અધિકારીની ચેમ્બરમાં બિનજરૂરી કોઈ વ્યક્તિ બેસેલા હોવાનું ધ્યાને આવશે તો તેઓની વિરુધ્ધ કાર્યવાહી
સરકારી કચેરીઓમાં કેટલાક અધિકારીઓએ પોતાના સ્વાર્થ ખાતર પાળી રાખેલા અનધિકૃત વ્યક્તિઓ જયારે સરકારી કચેરીઓમાં અધિકારીઓની મુલાકાતે આવતા હોય છે ત્યારે પોતે જ અધિકારી હોવાનો દેખાડો

શેરડીના ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં મળ્યા
વાલોડના ધામોદલા ગામે શેરડીના ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં મળ્યા હતા. વનવિભાગે દીપડી સાથે મિલન કરાવવા ફરી એ જ સ્થાને બચ્ચાને મુક્યા હતા. રાત્રે દીપડી ત્યાં

વ્યારાની જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધ સહિતના વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું
તાપી જિલ્લાની એકમાત્ર સંજીવની સમાન જનરલ હોસ્પિટલ અને મંજુર થયેલી મેડિકલ કોલેજનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા સામે આદિવાસી સમાજમાં નારાજગી વ્યાપી છે, શુક્રવારે ખાનગીકરણના વિરોધ સહિતના

ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે : હર્ષ સંઘવી
સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તન મુદ્દે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે. તેઓ

સફળતાના દસ વર્ષ : મહિલાઓના જીવનમાં સુખમય પ્રકાશ ફેલાવતી અભયમ હેલ્પલાઈન
વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ સાથે વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી અભયમ મહિલા હેલ્પલાઇન સેવાને દસ વર્ષ પૂર્ણ થયા છે. અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ગુજરાત સરકારનો મહિલાઓ

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ
કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મંત્રી શ્રી રાઘવજી પટેલે લોકાર્પણ બાદ

વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતીમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટની પ્રદર્શની જાહેરજનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
સમગ્ર જીવ સૃષ્ટિના અસ્તિત્વ,પોષણ અને વિકાસ માટે પાણી આવશ્યક કુદરતી સંશાધન છે. આથી જ પાણીને “જીવન” અથવા “અમૃત” કહેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમનો રૂ.૧૦.૬૫ કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષના ડિવિડન્ડનો રૂા.૧૦.૬૫ કરોડનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીને રાજ્ય સરકારના કૃષિ,




Users Today : 0
Users Last 30 days : 360
Total Users : 14846