
સરહદ પર શાંતિ સ્થાપશે? ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે આજે થઇ મહત્વની બેઠક
ભારત અને પાકિસ્તાન બન્ને દેશોએ 10મી મેના રોજ યુદ્ધવિરામ માટે સહમતી આપી દીધી હતી. આજે સાંજે 5 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO સ્તરે વાતચીત

Latest news tapi : જુવેનાઈલ જસ્ટીસ્ટ બોર્ડની જિલ્લા સેવા સદન ખાતે કચેરી કાર્યરત કરવામાં આવી
જુવેનાઈલ જસ્ટીસ્ટ બોર્ડની કચેરીની ફાળવણી જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવી છે. તા.૦૧ મે ગુજરાત સ્થાપના દિન નિમિતે આ કચેરી

Latest news tapi : સોનગઢ નગરમાં એક પતિએ મારઝુડ કરી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી, મદદે આવી મહિલા હેલ્પલાઇનની ટીમ
સોનગઢ નગરમાંથી એક સજ્જન વ્યક્તિએ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે, એક બહેન તેમના ઘર પાસેના એરિયામાં સવારથી અટવાય છે અને હાલ રાત્રીનો સમય

સહકારી સંસ્થાઓના ચેરમેન અને અન્ય હોદ્દેદારો દ્વારા કરવામાં આવતી મોંઘા વાહનોની ખરીદી પર હવે રોક લગાવાઈ
રાજ્ય સરકારે સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સહકારી સંસ્થાઓના ચેરમેન અને અન્ય હોદ્દેદારો દ્વારા કરવામાં આવતી મોંઘા વાહનોની

યુએસ ટેરિફ વોરના પગલે શેરબજારોમા વધેલી અનિશ્ચિતતાએ સોનાની માંગમા વધારો કર્યો : અક્ષય તૃતીયા સુધી 10 ગ્રામનો ભાવ 1 લાખને પાર કરે તેવી શક્યતા
યુએસ ટેરિફ વોરના પગલે શેરબજારોમા વધેલી અનિશ્ચિતતાએ સોનાની માંગમા વધારો કર્યો છે. જેના લીધે સોનાના ભાવમા છેલ્લા અઠવાડિયાથી વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વર્ષે

Latest news tapi : કાકરાપાર અણુમથક ખાતે ‘નેશનલ ફાયર સર્વિસ દિવસ’નું આયોજન કરાયું
KAPS કાકરાપારની CISF ફાયર ટીમે ફાયર સ્ટેશન ખાતે ‘નેશનલ ફાયર સર્વિસ દિવસ’ની ઉજવણી કરી હતી જેના મુખ્ય અતિથિશ્રી અજયકુમાર ભોલે સ્ટેશન ડાયરેક્ટર KAPS યુનિટ-1/2 હતા.

Lok Darbar : વ્યારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રેંજ આઈજી સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
વ્યારા ખાતે રેંજ આઈજી સાહેબની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નાગરિકોને કોઇપણ રજૂઆત હોય તો પોલીસને કરવા જણાવાયું હતું. તાપી જિલ્લામાં વ્યારા પોલીસ

latest News : હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી….
હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી: ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.

મેદસ્વિતા: એક ગંભીર સમસ્યા,આ માત્ર દેખાવની બાબત નથી, અનેક ગંભીર રોગોનું મૂળ કારણ બની શકે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ’’મન કી બાત’’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાહન કર્યુ છે.જેના અનુંસંધાનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ’’ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત

અયોધ્યામાં અનેરો ઉત્સાહ : અયોધ્યામાં ભગવાન રામના જન્મોત્સવની દિવ્ય ઉજવણી; સુર્યતિલકનાં અલૌકિક દર્શન
રામનગરી અયોધ્યામાં આરાધ્ય ભગવાન શ્રીરામની જન્મજયંતિ પર ચારે બાજુ આનંદ છે. મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બપોરનાં




Users Today : 0
Users Last 30 days : 360
Total Users : 14846