Explore

Search

December 27, 2025 3:43 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi: ખોડદામાં ખેડૂત ઉપર મધમાખીઓનો હુમલો

નિઝર તાલુકાના ખોડદા ગામના રહીશ વિરશીંગભાઈ રમણભાઈ વળવી ખેતરમાં કપાસ વીણવાનું કામ કરતા હતા, તે દરમિયાન મધમાખીઓએ હુમલો કર્યો હતો. મધમાખીઓના ડંખથી વિરસીંગની તબિયત કથળતા જેઓને સારવાર માટે લઈ જવા ઈમરજન્સી સેવા ૧૦૮ નો સંપર્ક કરવામાં આવ્યો હતો.૧૦૮ ના પાયલોટ યોસેફ ગામીત અને ઈ.એમ.ઓ. વિલાસ પટેલએ દર્દીને તપાસી ઈન્જેકશન સહિતની જરૂરી સારવાર શરૂ કરી હતી જે બાદ નિઝર દવાખાના સારવાર મેળવ્યા બાદ દર્દીની તબિયત સુધારા ઉપર હોવાનું જણવા મળ્યું છે.

ફાઈલ ફોટો
Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 3 6
Users Today : 16
Users Last 30 days : 768
Total Users : 11236