Explore

Search

December 31, 2025 10:17 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi : વ્યારામાં ટ્રેન અડફેટે આવતાં પેરવડ ગામનાં શખ્સનું મોત નિપજ્યું

વ્યારાનાં પેરવડ ગામનાં દેવળ ફળીયાના મુળ રહીશ અને હાલ વ્યારાનાં આમલી ફળિયામાં રહેતા વિજયભાઈ સુખાભાઈ ગામીત (ઉ.વ.૫૦) વ્યારા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-ર પાસે લાઈન નંબર-૪ ઉપર ૫૬-૩૦-૩૨ વચ્ચે ડાઉન લાઈન ઉપર કોઈપણ ટ્રેનની અડફેટમાં આવી જતાં ગળાના ભાગેથી કપાઈ જવાથી તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે સ્ટેશન માસ્તર શંભુકુમારે પોલીસ મથકે જાણ કરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 4 0 7
Users Today : 1
Users Last 30 days : 903
Total Users : 11407