Explore

Search

January 1, 2026 4:59 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ગુણસદા ગામનાં યુવકે જીવન ટુંકાવ્યું

સોનગઢના ગુણસદા ગામ સ્થિત કેસરી નંદન સોસાયટીના રૂમ નંબર ૨૬૭માં રહેતો ૩૬ વર્ષીય જીગ્નેશ દશરથભાઈ પટેલ ગત તા.૨૬-૯-૨૦૨૪ના રોજ સવારે ૧૧:૧૭ વાગ્યાના અરસામાં ભુરીવેલ ગામમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં લોખંડના પુલ પાસે કુદીને નહેરમાં પડતા તેનું મોત નીપજયું હતું. થોડા સમય પછી તેના મૃતદેહને નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે હાલ મોતનું કારણ જાણી શકાયું નથી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 4 1 3
Users Today : 7
Users Last 30 days : 909
Total Users : 11413